દિયોદર ના કોતરવાડા ગામ થી ફરતું પશુ દવાખાના નો પ્રારંભ

કોતરવાડા,

રાજ્ય સરકાર દ્વારા 108 એમ્બ્યુલ્સ ની જેમ રાજ્ય માં ફરતું ઇમરજન્સી પશુ વાહન નો પ્રારંભ કરવામાં આવ્યા બાદ સમગ્ર જિલ્લા માં પશુપાલકો ને આની સુવિધા મળી રહી છે, ત્યારે દિયોદર તાલુકા ના કોતરવાડા ગામે ફરતું પશુ વાહન ઇમરજન્સી 1962 વાહન ને લીલીઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો

જેમાં હવે કોતરવાડા, ગોલવી, ગોળીયા, ધુણસોલ, માનપુરા, ચિભડા, ફફરાલી, કુલપુરા, નેસડી અને નોખા આજુ બાજુ વિસ્તાર ના લોકો ને આ ફરતું પશુ દવાખાનું વાહન નો લાભ મળી રહે છે અને તત્કાલિત સમય પશુઓ ને મફત સારવાર મળી રહે છે. ગ્રામજનો ની હાજરી માં આ ફરતું પશુ દવાખાના વાહન ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા દિયોદર

Related posts

Leave a Comment